જામખંભાળિયાના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સ્વ : નાનભા જાલમસંગ જાડેજાની આજે પ્રથમ પુણ્યતિથિ …..

જામખંભાળિયા,

પ્રથમ પુણ્યતિથિ

હિન્દ ન્યુઝ ના દેવભૂમિ દ્વારકા બ્યૂરોચિફ નરેંદ્રસિંહ જાડેજાના મોટા બાપુ જેઓ જામખંભાળિયા ના રહેવાસી એવા સ્વ : નાનભા જાલમસંગ જાડેજા (પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, જામખંભાળિયા) જેમની આજે પ્રથમ પુણ્યતિથિ છે. લોકડાઉન ના કારણોસર ધાર્મિક વિધિ આજે મુલતવી રાખેલ છે. જેની નોંધ રાખી સમસ્ત જાડેજા પરિવાર તેમજ હિન્દ ન્યુઝ પરિવાર તરફ થી સ્વ : નાનભા જાલમસંગ જાડેજા ના પ્રથમ પુણ્યતિથિની શ્રધ્ધાંજલિ સહ પ્રભુ ચરણમાં પ્રાર્થના.

મોટાભાઈ : ઘેલુભા જાલમસંગ જાડેજા

મોટાભાઈ : પ્રભાતસિંહ જાલમસિંહ જાડેજા

મોટાભાઈ : જશુભા જાલમસંગ જાડેજા

નાનાભાઈ : બળુભા જાલમસંગ જાડેજા

શ્રદ્ધાંજલિ
કોઈ કહેશે બહું પુણ્ય કમાય ને ગયા,
કોઈ કહેશે સુવાસ ફેલાવી ને ગયા,
કોઈ કહેશે જીવન ધન્ય બનાવી ને ગયા,
કોઈ કહેશે પરીવાર ના મોભી ગયા,
અમે હંમેશા કહેશું અમારા તો સવૅસવૉ ગયા.

પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના…

Related posts

Leave a Comment